|
રાજ્ય
સરકારના
કર્મચારીઓમાં
ફરજનિષ્ઠા
વધારવા તથા
વહીવટી
કામકાજને
ભ્રષ્ટાચારમુક્ત
બનાવવાના
હેતુથી આ
વિભાગ
કાર્યરત છે.
બૃહદ્ મુંબઈ
રાજ્યમાંથી
ગુજરાત રાજ્ય
અલગ થયા પછી,
૩૦ સપ્ટેમ્બર,
૧૯૬૩ના રોજ આ
બ્યુરોની
રચના કરવામાં
આવી.
લાંચરૂશ્વત
વિરોધી
બ્યુરોમાં
નિયામક તરીકે
મુખ્ય પોલીસ
અધિકારી
કક્ષાના
અધિકારીની
નિમણૂક
કરવામાં આવી
છે. તેમને ગૃહ
વિભાગના
વહીવટી અંકુશ
અને સીધા જ
માર્ગદર્શન
નીચે ખાતાના
વડાનો દરજ્જો
આપવામાં
આવ્યો છે.
|